GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ-બીજાને હરાવવામાં આવ્યો હતો. II. સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવાઓ આપતાં હતાં. III. જયસિંહ સિદ્ધરાજનો ચાલુકય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. નાટક I. હું જ સીઝર અને હું જ બ્રુટસ II. આખું આયખુ ફરીથી III. કુમારની અગાશી IV. રાજા મિડાસ નાટ્યકાર a. મધુ રે b. ચિનુ મોદી c. હસમુખ બારાડી d. લવકુમાર દેસાઈ