ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી
જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સંગીત ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
કલા ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
દુલેરાય કારાણી
સાંઈરામ દવે
જોરાવરસિંહ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

મૃત્યુ પામવું
નવું જીવન મળ્યું
જીવન કપરું થવું
જીવન વિતાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP