ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?

અમે બધાં
દ્રોણાચાર્યનું સિંહાસન
ભદ્રંભદ્ર
રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

કરસનદાસ મૂળજી
અંબાલાલ દેસાઈ
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

જયંતી દલાલ
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP