ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્
મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બ.ક. ઠાકોર
રણજિતરામ મહેતા
અરદેશર ખબરદાર
દામોદર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિધાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP