ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો.

રેતપંખી
વીજળીને ચમકારે
સાંજ છૂટ્યાની વેળા
રંગભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

કનૈયાલાલ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP