ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? ધીરો પ્રેમાનંદ દયારામ પ્રીતમદાસ ધીરો પ્રેમાનંદ દયારામ પ્રીતમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? પોચટ કવિતા ઉર્મિકાવ્યો શ્લેષ સૉનેટ અંધશ્રદ્ધા પોચટ કવિતા ઉર્મિકાવ્યો શ્લેષ સૉનેટ અંધશ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? નરસિંહ મહેતા બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી નરસિંહ મહેતા બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? રમણ શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ રમણ શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP