ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

રમણભાઈ નીલકંઠ
બાલાશંકર કંથારિયા
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

યશવંત શુક્લ
અમૃતલાલ યાજ્ઞિક
સિતાંશુ યશશ્ચંદ્ર
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

મહાદેવભાઈ દેસાઈ
સ્વામી આનંદ
ઝવેરચંદ મેઘાણી
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

રામરાજિયો
શલોકા
દ્વાદશમાસ
એકાદશસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

કરસનદાસ મૂળજી
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
અંબાલાલ દેસાઈ
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP