ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

કુમારપાળ દેસાઈ
જોરાવરસિંહ જાદવ
શાહબુદ્દીન રાઠોડ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
બાલમુકુંદ દવે
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP