ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? રંગલો ચરકટ મશ્કરો કાંચળિયો રંગલો ચરકટ મશ્કરો કાંચળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી કાળચક્ર વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી કાળચક્ર વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? વડોદરા દ્વારકા સુરત અમદાવાદ વડોદરા દ્વારકા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP