ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

બાલાશંકર કંથારિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો.

લાભશંકર જાદવજી ઠાકર
કાનજીભાઈ રામસિંહ ભટ્ટ
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

કવિ સુંદરમ્
મણિલાલ હ. પટેલ
ર્ડા.હરિવલ્લભ ભાયાણી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
ભવની રૂપરેખા
મનની વ્યથા
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

ગની દહીંવાલા
શેખાદમ આબુવાલા
અમર પાલનપુરી
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP