ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

સ્ત્રોતસ્વિની
શૈવલિની
રાજતરંગિણી
નિર્ઝરણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

જયંત પાઠક
જ્યોતીન્દ્ર દવે
શિવકુમાર જોશી
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
ઉમાશંકર જોષી - વાસુકી
મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP