ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? સ્ત્રોતસ્વિની રાજતરંગિણી નિર્ઝરણી શૈવલિની સ્ત્રોતસ્વિની રાજતરંગિણી નિર્ઝરણી શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? જહાંગીર દેસાઈ બહેરામજી મલબારી કરસનદાસ મૂળજી રણછોડભાઈ દવે જહાંગીર દેસાઈ બહેરામજી મલબારી કરસનદાસ મૂળજી રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. નર્મદ અખો શામળ દલપતરામ નર્મદ અખો શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? અમૃત ઘાયલ આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી જલન માતરી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP