ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? નિર્ઝરણી શૈવલિની રાજતરંગિણી સ્ત્રોતસ્વિની નિર્ઝરણી શૈવલિની રાજતરંગિણી સ્ત્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? નાકર ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત ભોજા ભગત નર્મદ કવિ દલપતરામ કવિ કાન્ત ભોજા ભગત નર્મદ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? દેવચંદ્ર સોમચંદ્ર ચાંગદેવ શીલભદ્ર દેવચંદ્ર સોમચંદ્ર ચાંગદેવ શીલભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP