ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? મોરારિ બાપુ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? ઘનશ્યામ ગૌરવ અસ્મિતા વાસુકી ઘનશ્યામ ગૌરવ અસ્મિતા વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP