ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

કવિ નર્મદ - કવિચરિત્ર
આખો - પંચીકરણ
પ્રેમાનંદ - ઓખાહરણ
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
શ્રી ઉમાશંકર જોષી
શ્રી સ્વામી રામદાસ
શ્રી સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?

પ્રેમાનંદ
શામળ
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP