ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? શિયાણી જંત્રાલ ખેડાલ ભાસરિયા શિયાણી જંત્રાલ ખેડાલ ભાસરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP