ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ગુણવંત શાહ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ઈર્શાદ દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ઈર્શાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? વેણીભાઈ પુરોહિત ધ્રુવ ભટ્ટ અબ્બાસ વાસી મકરંદ દવે વેણીભાઈ પુરોહિત ધ્રુવ ભટ્ટ અબ્બાસ વાસી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? જદુરામ મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા જદુરામ મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાભાઈ જેબલિયાનો જન્મ ક્યાં થયો હતો ? બાંટવા ખાલપર વાવ ટાણા બાંટવા ખાલપર વાવ ટાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP