ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? બટુક મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ પ્રવીણચંદ્ર મહારાજ બટુક મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP