ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

ગુણવંત શાહ
બટુક મહારાજ
પુનિતમહારાજ
પ્રવીણચંદ્ર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

રમણલાલ વ. દેસાઈ
રમણભાઈ નીલકંઠ
શામળ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો.

શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
અનુષ્ટુપ
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર પટેલ
લાભશંકર ઠાકર
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP