ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

પ્રવીણચંદ્ર મહારાજ
પુનિતમહારાજ
ગુણવંત શાહ
બટુક મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

સ્વપ્નપ્રયાણ
ધ્વનિ
છંદોલય
બારીબહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?

કનૈયાલાલ મુનશી
નામદાર આગાખાન
રવિશંકર રાવળ
હાજી મહમ્મદ અલ્લારખિયાએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP