ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

જ્યોતીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
ઈશ્વર પેટલીકર
અશોક દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
જ્યોતીન્દ્ર દવે
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

માનવીની ભવાઈમાં
વળામણાંમાં
સુખદુ:ખના સાથીમાં
એળે નહિ તો બેળેમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP