ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હંસાઉલી નીચેનામાંથી કયા મહાનુભાવ સાથે સંબંધિત છે ? અસાઈત ઠાકર નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ અસાઈત ઠાકર નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિમન્યુ' આખ્યાનના રચયિતા કોણ ? ભાલ પ્રેમાનંદળ્ દયારામ શામળ ભાલ પ્રેમાનંદળ્ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ સ્વામી આનંદ યશવંત શુક્લ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ સ્વામી આનંદ યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ગાયન વાદન માટે કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ગાયન વાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. મહાકાવ્ય પદ્યનવલિકા લોકગીત આખ્યાન મહાકાવ્ય પદ્યનવલિકા લોકગીત આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP