ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

મુકુન્દરાય પટ્ટણી
કવિ ન્હાનાલાલ
ડાહ્યાભાઈ દેરાસરી
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

ગુલફામ
દલપતરામ
નર્મદ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

સંત પુનિત મહારાજ
પૂ. ડોંગરેજી મહારાજ
ભિક્ષુ અખંડાનંદ
સંત અમરદેવીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP