ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

વરસાદના મોસમમાં
પાક તૈયાર થાય ત્યારે
શિયાળામાં
ફાગણ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે.
ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય.
રાસડા મોટેભાગે પુરુષો લે.
રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

વલસાડ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP