ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ? ફાગણ માસમાં શિયાળામાં વરસાદના મોસમમાં પાક તૈયાર થાય ત્યારે ફાગણ માસમાં શિયાળામાં વરસાદના મોસમમાં પાક તૈયાર થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ? ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા નૃત્યમાં હુડીલા ગવાય છે ? તુટ અશ્વ નૃત્ય મેર મેરાયો તુટ અશ્વ નૃત્ય મેર મેરાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 1849માં એલેકઝાન્ડર ફાર્બસે શિલાપ્રેસ (લિથો) પર છાપી અમદાવાદમાં પ્રથમ સાપ્તાહિક કયુ પ્રગટ કર્યું ? વરતમાન બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ પરબ વરતમાન બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું પ્રથમ નિશાચર પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ? વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ? કનકાઈ કોળીયાક ગોપનાથ બાણેજ કનકાઈ કોળીયાક ગોપનાથ બાણેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP