GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રીય કટોકટીની અસરો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી.
કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે.
કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.
ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation)(PIL) તરીકે ગણી શકાય નહીં ?
1. મકાન માલિક - ભાડૂઆતને લગતી બાબતો.
2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેજ્યુઈટીને લગતી બાબતો.
3. કેન્દ્ર / રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો.
4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી.

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
શિલ્પ માટેની સામગ્રી તરીકે 'સ્પોટેડ સેન્ડસ્ટોન' કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી ?

મથુરા
અમરાવતી
સારનાથ
ગાંધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : તાજેતરમાં વિદેશની ધરતી પર ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે.
તારણો :
I. અગાઉની ટીમો વિદેશમાં રમતી વખતે કુશળ ન હતી.
II. વિદેશોમાં મેચ જીતવી મુશ્કેલ હોય છે.

જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નાગરિકો માટેના રાષ્ટ્રીય નોંધપત્રક (National Register for Citizens) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં નથી ?

NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે.
રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે.
NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે.
NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP