GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા આપેલ પૈકી એક પણ નહીં સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા આપેલ પૈકી એક પણ નહીં સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા. ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત III ફક્ત I ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત III ફક્ત I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણે 1791 માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી ? જ્હોનાથન ડંકન વિલિયમ જહૉન્સ વૉરન હેસ્ટિંગ્સ પંડિત મદનમોહન માલવીયા જ્હોનાથન ડંકન વિલિયમ જહૉન્સ વૉરન હેસ્ટિંગ્સ પંડિત મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાઓનો ઉલ્લેખ થયેલો છે ?I. સભાII. સમિતિIII. વિદાથા ફક્ત II અને III ફક્ત I અને III I, II, અને III ફક્ત I અને II ફક્ત II અને III ફક્ત I અને III I, II, અને III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'કાકડાનૃત્ય' ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે. બળિયાદેવ વૃક્ષદેવ જળદેવતા નાગદેવતા બળિયાદેવ વૃક્ષદેવ જળદેવતા નાગદેવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે ? શેઠ હઠીસિંગ મંદિર ગોપનું મંદિર અંબરનાથ મંદિર નવલખા મંદિર શેઠ હઠીસિંગ મંદિર ગોપનું મંદિર અંબરનાથ મંદિર નવલખા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP