પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ?

મહાત્મા ગાંધી
ઝીણાભાઈ દરજી
અન્ના હજારે
સુરિન્દરકુમાર ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

90 દિવસ
45 દિવસ
30 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

243 1(3)
243 (2)
243 1(1)
243 1(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી.......

પ્રત્યક્ષ રીતે થાય છે.
થતી નથી.
પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે.
પરોક્ષ રીતે થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો.

1લી ફેબ્રુઆરી, 1962
1લી જાન્યુઆરી, 1962
1લી માર્ચ, 1963
1લી એપ્રિલ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP