પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ?

મહાત્મા ગાંધી
અન્ના હજારે
ઝીણાભાઈ દરજી
સુરિન્દરકુમાર ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ?

હાટ બજાર
સોલાર લાઈટ
આંતરિક રસ્તા
સ્ટ્રીટ લાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારી પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી ?

શ્રી હિતેન્દ્રભાઈ
શ્રી બળવંતરાય મહેતા
શ્રી ઝીણાભાઈ દરજી
શ્રી જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP