ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ રતુભાઈ અદાણી સરોજિની નાયડુ પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ રતુભાઈ અદાણી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? તામિલ કન્નડ મલયાલમ તેલુગુ તામિલ કન્નડ મલયાલમ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. તાત્યા ટોપે નાના સાહેબ કુવર સિંઘ ખાન બહાદુર ખાન તાત્યા ટોપે નાના સાહેબ કુવર સિંઘ ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? ઔરંગઝેબ અકબર હુમાયુ શાહજહાં ઔરંગઝેબ અકબર હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? એકાત્મની હયાતી સ્યદવદા પુનઃ જન્મ કર્મ એકાત્મની હયાતી સ્યદવદા પુનઃ જન્મ કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP