ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ?

પંચમહાલ આદિવાસી
ખારાપટ આદિવાસી
છોટા ઉદેપુર રાઠવા
હળપતિ આદિવાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ?

હમીરસર - અંજાર
રણમલ - જામનગર
સુરસાગર - વડોદરા
શર્મિષ્ઠા - વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP