ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી ?

અનુચ્છેદ 24 પ્રમાણે
અનુચ્છેદ 26 પ્રમાણે
અનુચ્છેદ 21 પ્રમાણે
આવી કોઈ જોગવાઈ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 251
આર્ટિકલ – 96
આર્ટિકલ – 128(ક)
આર્ટિકલ – 330

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP