ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલને ___ નક્કી કરે તે મહેનતાણું મળશે.

કાયદા મંત્રાલય
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

આપેલ તમામ
સ્પીકર અને ચેરમેન
પ્રધાનમંત્રી
ગૃહપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

કૉ-વોરન્ટો
સર્ટીઓરરી
મેન્ડેમસ
હેબિયસ કોર્પસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP