ભારતનું બંધારણ (Constitution Of India)
"મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને
ભારતના દરેક નાગરિકને
25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

લક્ષ્મીમલ સિંઘવી
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP