ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 16 18 17 19 16 18 17 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ? માન. કાયદામંત્રીશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણાંમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણાંમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2008 2006 2011 2001 2008 2006 2011 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ? શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 સમાનતાનો હક - અનુચ્છેદ-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમ રાવ આંબેડકર જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમ રાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP