સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

ટેક્ષચર
ટીલ્થ
સ્ટ્રક્ચર
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

પ્રિયા તેંડુલકર
અરુંધતી રોય
વિક્રમ શેઠ
મેઘા પાટકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP