ભારતનું બંધારણ (Constitution Of India)
તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ?

સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
શોષણ વિરુદ્ધનો અધિકાર
બંધારણીય ઉપચારોનો અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP