ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ?

બિનસાંપ્રદાયિકતા જાળવવાની
બંધારણને વફાદાર રહેવાની
સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની
જાહેર મિલકતનું રક્ષણ કરવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 337
આર્ટિકલ – 340
આર્ટિકલ – 339
આર્ટિકલ – 336

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ?

શ્રીમતી રંજના દેસાઈ
શ્રીમતી એમ. ફાતિમાં બીબી
શ્રીમતી જ્ઞાનસુધા
શ્રીમતી લીલા શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-166
અનુચ્છેદ-167
અનુચ્છેદ-177
અનુચ્છેદ-168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP