ભારતનું બંધારણ (Constitution Of India)
રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ?

ભારતના રાષ્ટ્રપતિ
આપેલ માંથી કોઈ પણ નહીં
રાજકીય પક્ષોના પ્રમુખ
ભારતીય ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ?

ગૃહપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ
લોકસભાના અધ્યક્ષ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ?

અર્પિત દરજ્જો
અર્જિત દરજ્જો
ધાર્મિક દરજ્જો
અર્પિત અને અર્જિત બંને દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP