ભારતનું બંધારણ (Constitution Of India)
રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ?

રાજકીય પક્ષોના પ્રમુખ
ભારતના રાષ્ટ્રપતિ
ભારતીય ચૂંટણી પંચ
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
આપેલ ત્રણેયને
સુપ્રીમ કોર્ટના જજને
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનુચ્છેદ – 18
અનુચ્છેદ – 12
અનુચ્છેદ – 16
અનુચ્છેદ – 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP