યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
તીર્થધામોનું જતન
ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે ?

રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ
ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જાહેર માહિતી અધિકારીને માહિતી મેળવવા માટે અરજી કરતી વખતે અરજદાર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી ?

અરજી ફી ભરવી
પોતાનું નામ સરનામું લખવું
અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી
અરજી માટેનું કારણ જણાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

ભક્તકવિ દયારામ
મહાકવિ પ્રેમાનંદ
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP