Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

સાયલા
બિલખા
પીપળી
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડભોઇના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ વાધેલા
ત્રિભુવનપાળ
વિસલદેવ વાધેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
14મી સદીમાં આરબ જગતની રખડું ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો ?

ઈબ્ન ખાલ્દુન
ઈમાઈલ દુર્ખિમ
કાર્લ માર્ક્સ
ઓગષ્ટ કોંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP