ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગિયાર દરિયા' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ? રાજેન્દ્ર શુક્લ મનોજ ખંડેરિયા માધવ રામાનુજ મનહર મોદી રાજેન્દ્ર શુક્લ મનોજ ખંડેરિયા માધવ રામાનુજ મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. મદદ કરવી સાડાબાર વાગવા પરવા ન કરવી જીવ ગભરાવવો મદદ કરવી સાડાબાર વાગવા પરવા ન કરવી જીવ ગભરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કે.કે.બિરલા ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કે.કે.બિરલા ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ જન્મટીપ ભવસાગર લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ જન્મટીપ ભવસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP