ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?
1. પં. આનંદશંકર ધ્રુવ
2. રમણભાઈ નીલકંઠ
3. નરસિંહરાવ
4. નાનાલાલ
અ. વિભૂતિ પ્રાર્થના
બ. બુદ્ધ ચરિત
ક. હિન્દુ ધર્મની બાળપોથી
ડ. કૃષ્ણાવતાર
ઈ. હરિદર્શન

1-ઈ, 2-ક, 3-ડ, 4-બ
1-ડ, 2-બ, 3-અ, 4-ક
1-ક, 2-અ, 3-બ, 4-ઈ
1-બ, 2-ડ, 3-ક, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કે.કે.બિરલા ફાઉન્ડેશન
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
કવિ કલાપી સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઠક્કરબાપા
જ્યોતીન્દ્ર દવે
ઈન્દુલાલ યાજ્ઞિક
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP