ભારતનો ઈતિહાસ (History of India)
સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
મોતીલાલ ઘોષ
બંકિમચંદ્ર ચેટર્જી
ચાર્શમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

બાલાજી વિશ્વનાથ
રાઘોબા
ગુરુ રામદાસ
તાનાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

દિલ્હી, મુંબઈ, ચેન્નઈ
કોલકાતા, દિલ્હી, મુંબઈ
ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી
મુંબઈ, ચેન્નઈ, કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?

રતુભાઈ અદાણી
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ
પ્રભાશંકર પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ?

રાસબિહારી બઝ
સૂર્યસેન
ચંદ્રશેખર આઝાદ
સુભાષચંદ્ર બોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP