ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? લખનૌ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી લખનૌ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? બેલગાંવ, 1924 લાહોર, 1929 કલકત્તા, 1917 લખનઉ, 1996 બેલગાંવ, 1924 લાહોર, 1929 કલકત્તા, 1917 લખનઉ, 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP