ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? કબીર તુકારામ એકનાથ ભગવાનદાસ કબીર તુકારામ એકનાથ ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 1, 2, 4 અને 3 4, 2, 3 અને 1 3, 1, 4 અને 2 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 4, 2, 3 અને 1 3, 1, 4 અને 2 2, 1, 4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? કુતુબુદ્દીન ઐબક શાહજહાં જહાંગીર અકબર કુતુબુદ્દીન ઐબક શાહજહાં જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે ? ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? યજુર્વેદ ઋગ્વેદ ગાંધર્વવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ગાંધર્વવેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP