મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? દાંડી યાત્રા અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિન્દ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? નાનજીભાઈ કાલિદાસ મહેતા મોરારજી ખીલજી શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા મોરારજી ખીલજી શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ? બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો. ડરબન પ્રિટોરિયા મેરિત્સબર્ગ જોહનિસબર્ગ ડરબન પ્રિટોરિયા મેરિત્સબર્ગ જોહનિસબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? સુમતિ મોરારજીએ મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP