મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

બારડોલી સત્યાગ્રહ
દાંડી યાત્રા
હિન્દ છોડો ચળવળ
અહિંસા આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

નાનજીભાઈ કાલિદાસ મહેતા
મોરારજી ખીલજી
શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ
શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું, 'કન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

મહાદેવ દેસાઈ
વાલજી ગોવિન્દજી દેસાઈ
મણિલાલ નભોરામ ત્રિવેદી
મગનલાલ રતનજી દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
રમણભાઈ નીલકંઠ
બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

કિર્તી મંદિર
મહાત્મા મંદિર
મોહન મંદિર
ગાંધી નિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મહાત્મા મંદિર
કિર્તી મંદિર
મોહન મંદિર
ગાંધી નિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP