એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે
બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે
આપેલ તમામ
ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કર્મચારી દ્વારા આપવામાં આવતો અહેવાલ___

સમસપાટી માહિતી સંચાર
નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર
ઉપરથી નીચે તરફનો માહિતી સંચાર
મૌખિક માહિતી સંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?

બળવંતરાય મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ડૉ.જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP