સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ?

આર્થરાઈટિઝ્
ડાયાબિટીસ
કોરોનરી ડીસીઝ
એનિમિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

બાળકોનો ખોરાક બનાવવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
જમીન ગુણવત્તા સુધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ?

રોબર્ટ કોચ
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
જ્યોર્જ ફેડરિક
ડૉ.કૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP