એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ?

તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે.
તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંવિધાનના 74 (ચુમેતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9કથી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ?

પંચાયતો
ખાનગી ટ્રસ્ટો
ગ્રામ પંચાયતો
નગરપાલિકાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP