ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

નગીનદાસ પરીખ
રમણલાલ શાહ
જયંતિ દલાલ
મણીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
આપેલ તમામ
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
સંભાવનાનો સૂરજ
અંતર-આત્મા
પીયૂષ-ઝરણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ગૌરીશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP