સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
રવિશંકર મહારાજ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ધંધાનું નફા નુકસાન ખાતું ધંધાનું ___ અને પાકું સરવૈયું ધંધાની ___ દર્શાવે છે.

કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ
કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ
કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ સમયગાળાની આર્થિક સ્થિતિ
કોઈ ચોક્કસ તારીખનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ___ ગણાય છે.

હેતુલક્ષીતા
નફાકારકતા
પૂર્વ ગ્રંથી
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP