ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

દુઃખનો પોકાર - આર્તનાદ
નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા
ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર
હું પણાનો ભાર - સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

લોભે લક્ષણ જાય
દોરડી બળે પણ વળ ન મૂકે
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.

વ્યક્તિવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞા
દ્રવ્યવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP