ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
ધીરજથી કામ સારું થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
થોડું થોડું કરતા મોટું કામ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો.

સંબંધક ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
ભૂત કૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં વાંચવા ગયા છે. - કૃદંતનો પ્રકર નક્કી કરો.

વર્તમાનકૃદંત
હેત્વર્થકૃદંત
સામાન્યકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP