ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

જેવી સોબત તેવી અસર પડે
સ્વાર્થમાં નજર હોવી
સમય ઓછો અને કામ ઘણાં
સાવ કંગાળ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી'

સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.
સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે
ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.
સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP