સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય રીતે કાયમી મિલકતોનો ઘસારો કઈ બાકી પર ગણાય છે ?

ફક્ત વધારા પર
વેચેલા મિલકતની ઊપજ પર
આખરની બાકી
શરૂઆતની બાકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ આવક-કમાણી ચોખ્ખા વર્તમાન મૂલ્ય વખતે ઉપયોગમાં લેવાય છે ?

ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાંની આવક
ઘસારા અને કરવેરા બાદની આવક
ઘસારા બાદની આવકમાં ઘસારાની રકમ ઉમેર્યા પછીની આવક
ઘસારો અને કરવેરા પહેલાંની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ?

₹ 3,20,000
₹ 2,00,000
₹ 3,00,000
₹ 2,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP