સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___ આપેલ પૈકી એક પણ નહીં ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે. ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી. આપેલ પૈકી એક પણ નહીં ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે. ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોને GST નો સ્ટાન્ડર્ડ રેટ કહેવામાં આવે છે ? 18 % 0 % 12 % 5 % 18 % 0 % 12 % 5 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ‘માલિકી અને વ્યવસ્થાપન બન્ને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે‘ આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય ? જાપાનીસ મોડેલ એંગો-ઇંડિયન મોડેલ એંગલો-અમેરિકન મોડેલ જર્મન મોડેલ જાપાનીસ મોડેલ એંગો-ઇંડિયન મોડેલ એંગલો-અમેરિકન મોડેલ જર્મન મોડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવતી નથી ? માલસામાન ચૂકવેલુ ડિવિડન્ડ જાવક માલ ગડાભાડું પગાર માલસામાન ચૂકવેલુ ડિવિડન્ડ જાવક માલ ગડાભાડું પગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરે કયું માસિક રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-1 GSTR-4 GSTR-6 GSTR-2 GSTR-1 GSTR-4 GSTR-6 GSTR-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP