ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? કરણદેવ વાઘેલા લવણપ્રસાદ ભોલા ભીમ કુમારપાળ કરણદેવ વાઘેલા લવણપ્રસાદ ભોલા ભીમ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? ઇત્સિંગ આપેલ બંને આપેલ માંથી કોઈ પણ નહીં હ્યુ એન સંગ ઇત્સિંગ આપેલ બંને આપેલ માંથી કોઈ પણ નહીં હ્યુ એન સંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ? ઔદ્યોગિક કામદારો મજૂરો લોકો ગાંધીજી ઔદ્યોગિક કામદારો મજૂરો લોકો ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP