કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ?

ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર
રૂરકીના શંકરાચાર્ય પર્વત પર
નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર
કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ?

માલોટ કિલ્લામા
લાહોર કિલ્લામા
લાલ કિલ્લામા
બાગસર કિલ્લામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ?

જમ્મુ કાશ્મીર
ચંદીગઢ
લદાખ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP