ભારતનો ઈતિહાસ (History of India)
13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ?

લાહોર
જલંધર
લુધિયાણા
અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ચાર્ટર એકટ, 1853
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?

પુરુગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
બ્રહ્મગુપ્ત
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

જલંધર મઠ
સારનાથ મઠ
સ્થાનવિશ્વર મઠ
મહાબોધિ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP