ભારતનો ઈતિહાસ (History of India)
13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ?

લાહોર
લુધિયાણા
જલંધર
અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

તથાગત
પરિનિર્વાણ
મહાભિનિષ્ક્રમણ
ધર્મચક્રપ્રવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ?

શ્રીમતી નેલી સેનગુપ્તા
અરૂણા અસફ અલી
શ્રીમતી એની બેસન્ટ
શ્રીમતી સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?

સર વિલિયમ જોન્સ
લોર્ડ એકટન
લોર્ડ મેયો
લોર્ડ નોર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

મુબારક ખીલજી
મોહંમદ તઘલક
અલાઉદ્દીન ખીલજી
ફિરુઝ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP