ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લુધિયાણા જલંધર લાહોર અમૃતસર લુધિયાણા જલંધર લાહોર અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? ભીમદેવ-1 મુલકરાજ કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-1 મુલકરાજ કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એટલી વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એડન એટલી વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ ઈરવિન લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP