ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લાહોર જલંધર લુધિયાણા અમૃતસર લાહોર જલંધર લુધિયાણા અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ? શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ રમતવીરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? ગિરનાર અનુરાધાપુર પિરવા સાહગૌરા ગિરનાર અનુરાધાપુર પિરવા સાહગૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા રાજરાજા ચોલા કુલોત્તુંગ ચોલા રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા રાજરાજા ચોલા કુલોત્તુંગ ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? તામ્રકાસ્ય યુગ નૂતન પાષાણ યુગ લોહ યુગ પ્રાચીન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ નૂતન પાષાણ યુગ લોહ યુગ પ્રાચીન પાષાણ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP