ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

આપેલ પૈકી કોઇ નહી
આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસાઉલી-અસાઈત ઠાકર
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

નરહરિ પરીખ
શંકરલાલ બેંકર
અનસુયાબેન
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ?

સોલંકી યુગ
અનુમૈત્રક યુગ
ગુપ્ત યુગ
મૈત્રક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
ગાંધીજીના નોઆખલીના દિવસોને
ગાંધીજીના આફ્રિકાવાસને
ગાંધીજીના બાળપણને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP