ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ
આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

ગોવિંદભાઈ રાવલ
રતિભાઈ જોષી
સુરેશભાઈ સોની
અજય પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?

તખતસિંહજી
ભાવસિંહજી
વખતસિંહજી
જશવંતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP