ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
આપેલ પૈકી કોઇ નહી
ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. અમદાવાદના મિલમજૂરોએ મિલમાલિકો પાસે 35% પગારવધારાની માંગણી કરી.
2. આ હડતાળને ધર્મયુદ્ધ કે ધર્મસંકટ નામ આપવામાં આવ્યું હતું.
3. આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી.
4. અમદાવાદની મિલમજૂર હડતાળ 21 દિવસ ચાલેલી.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 4
1, 2, 3, 4
2, 3, 4
1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા
જીવરાજ મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

ડૉ. જીવરાજ મેહતા
બળવંતરાય મેહતા
ગણેશ વાસુદેવ માવળંકર
મહેંદી નવાઝજંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP