ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? નર્મદાગૌરી સુશિલા લીલાવતી મંગલા નર્મદાગૌરી સુશિલા લીલાવતી મંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો આપેલ તમામ બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો આપેલ તમામ બેઠેલાં વૃષભની આકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? જયપ્રકાશ નારાયણ ઇન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ ઇન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી હિરવિજયસૂરી મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી હિરવિજયસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP