ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર
શ્રી ઘેલુભાઈ નાયક
શ્રી જગતરામ દવે
શ્રી નારાયણ મલ્હાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
વલ્લભભાઈ પટેલ
મોહનદાસ ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

અહમદનગર - હિંમતનગર
મુહમ્મદાબાદ - મહેમદાબાદ
મુહમ્મદાબાદ - ચાંપાનેર
મુસ્તફાબાદ - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP