ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી જગતરામ દવે શ્રી ઘેલુભાઈ નાયક શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી જગતરામ દવે શ્રી ઘેલુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ સી.એન. શાહ પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ સી.એન. શાહ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? માનાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? બી. એન. મિશ્રા બી.બી. લાલ એસ.આર.રાવ આર.એસ. બિસ્ત બી. એન. મિશ્રા બી.બી. લાલ એસ.આર.રાવ આર.એસ. બિસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? આપેલ પૈકી કોઇ નહી જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP