સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં
જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે.
ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં
નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ હિસાબી અનુમાન નથી.

માલસામગ્રીનું અપ્રચલિત થવું
ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય નક્કી કરવું
ચૂકવવાપાત્ર પગાર નક્કી કરવો
ઘાલખાધની જોગવાઈ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે.

કુલ મિલકત
દેવાં
અવેજ
ચોખ્ખી મિલકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયો નામાનો લાભ છે ?

તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે
તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે
તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે
તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP