સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
કરવેરા નક્કી કરવા
પડતર નક્કી કરવી
વેચાણકિંમત નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
____ આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી.

કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી
હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી
કર્મચારીની અનિયમિતતા ઘટાડવી
ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૈવિક મિલકતો કયા હિસાબી ધોરણ સંબંધિત છે ?

હિસાબી ધોરણ - 21
હિસાબી ધોરણ - 41
આપેલ પૈકી એક પણ નહીં
હિસાબી ધોરણ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP