ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્યપ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્યપ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાત્સ્યાયન વરાહમિહિર વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહિર વાગભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? હોયસલેશ્વર અર્ધનારીશ્વર રાજેશ્વર ગોમતેશ્વર હોયસલેશ્વર અર્ધનારીશ્વર રાજેશ્વર ગોમતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? રાજકોટ જામનગર વડોદરા ભાવનગર રાજકોટ જામનગર વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. વાજિંત્ર ખાંભી તલવારબાજી લોકનૃત્ય વાજિંત્ર ખાંભી તલવારબાજી લોકનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP