ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? સોલંકી પરમાર મૌર્ય સૈન્ધવ સોલંકી પરમાર મૌર્ય સૈન્ધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? ધરાસેના -II ધ્રુવાસેના -I સેનાપતિ ભટ્ટાર્ક દ્રોણાસિંહમા ધરાસેના -II ધ્રુવાસેના -I સેનાપતિ ભટ્ટાર્ક દ્રોણાસિંહમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? ભીખાનંદ રામચરણ જગજીવનદાસ આચાર્ય ભિક્ષુ ભીખાનંદ રામચરણ જગજીવનદાસ આચાર્ય ભિક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતીને કયા સંવતની શરૂઆત કરી ? શક સંવત વિક્રમ સંવત સિંહ સંવત સિદ્ધ સંવત શક સંવત વિક્રમ સંવત સિંહ સંવત સિદ્ધ સંવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોચી ભરતને આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરત કયા વિસ્તારની વિશેષતા છે ? ભાવનગર મોરબી રાજકોટ કચ્છ ભાવનગર મોરબી રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP