ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

વડનગરનો કિલ્લો
ભરૂચનો કિલ્લો
પાટણનો કિલ્લો
ડભોઈનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

વિમલમંત્રી
કુમારપાળ
શોભનદેવ
વસ્તુપાળ-તેજપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રાવજીભાઈ પટેલ
મહાત્મા ગાંધી
ફૂલચંદ કસ્તુરચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP