ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? સૈન્ધવ સોલંકી પરમાર મૌર્ય સૈન્ધવ સોલંકી પરમાર મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? મહત્તર ઉપરિક આયુક્ત દ્રાંગકિ મહત્તર ઉપરિક આયુક્ત દ્રાંગકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? કૈલાશનાથન ડૉ.પી.કે.દાસ પ્રવીણ લહેરી આર. એમ. પટેલ કૈલાશનાથન ડૉ.પી.કે.દાસ પ્રવીણ લહેરી આર. એમ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? ક.મા. મુનશી વીર નર્મદ ઉમાશંકર જોષી કવિ ન્હાનાલાલ ક.મા. મુનશી વીર નર્મદ ઉમાશંકર જોષી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી ? રવિશંકર મહારાજ ઠક્કરબાપા મહાત્મા ગાંધી જુગતરામ દવે રવિશંકર મહારાજ ઠક્કરબાપા મહાત્મા ગાંધી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP