ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? પરમાર સૈન્ધવ સોલંકી મૌર્ય પરમાર સૈન્ધવ સોલંકી મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી અને વલ્લભભાઈનું પ્રથમમિલન ક્યાં થયું હતું ? સુરત નડિયાદ ગોધરા અમદાવાદ સુરત નડિયાદ ગોધરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વિમલમંત્રી કુમારપાળ શોભનદેવ વસ્તુપાળ-તેજપાલ વિમલમંત્રી કુમારપાળ શોભનદેવ વસ્તુપાળ-તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્ષત્રપો અને મૈત્રકો ___ હતા. શૈવ બૌદ્ધધર્મી શાક્ત વૈષ્ણવ શૈવ બૌદ્ધધર્મી શાક્ત વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP