સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી?

તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે.
તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે.
તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે.
પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોનાં માધ્યમથી સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.

લેખિત
મૌખિક
શાબ્દિક
મૌખિક અને શાબ્દિક બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

40,000
60,000
80,000
20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે.

દેવાં
કુલ મિલકત
ચોખ્ખી મિલકત
અવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઊપજથી પરિપક્વતાના એ બૉન્ડનો ___ છે.

આપેલ પૈકી એક પણ નહીં
જરૂરી વળતરનો દર
આંતરિક વળતરનો દર
કૂપન દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP