સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયા ઇક્વિટી પર વેપારનાં ફાયદા છે ? આપેલ તમામ મૂડી પડતર ઘટાડો ઊંચું ડિવિડન્ડ સંચાલન અંકુશ આપેલ તમામ મૂડી પડતર ઘટાડો ઊંચું ડિવિડન્ડ સંચાલન અંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે માલ પર અમૂક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય ત્યારે તેને માલ કહે છે. અંશતઃ તૈયાર માલ ચાલુ કામ તૈયાર માલ કાચો માલ અંશતઃ તૈયાર માલ ચાલુ કામ તૈયાર માલ કાચો માલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે જણાવેલા હિસાબી ધોરણો પૈકી કયું ધોરણ એસેસીએ તેના ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવકોની નોંધ માટે અમલ કરવાનું હોય છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત જવાબદારી (દેવાં)ની છે. રોકડ, સ્ટોક, દેવાદાર લેણદાર, લોન, બેંક, ઓવરડ્રાફ્ટ, ચૂકવવાપાત્ર બિલો અગાઉથી ચુકવેલું ભાડું, પગાર, મેળવવાપાત્ર બાકી બિલો રોકડ, લોન, લેણદાર રોકડ, સ્ટોક, દેવાદાર લેણદાર, લોન, બેંક, ઓવરડ્રાફ્ટ, ચૂકવવાપાત્ર બિલો અગાઉથી ચુકવેલું ભાડું, પગાર, મેળવવાપાત્ર બાકી બિલો રોકડ, લોન, લેણદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 100નો એવા શેરદીઠ ₹ 140 લેખે બહાર પાડેલા ઈક્વિટી શેર પર બાંયધરી દલાલને ચૂકવવાપાત્ર બાંયધરી કમિશન ___ ₹ 2.5 ₹ 7 ₹ 3.5 ₹ 5 ₹ 2.5 ₹ 7 ₹ 3.5 ₹ 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ? કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે. નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે. હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે. કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP