સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે.

શેર હોલ્ડરોનું વળતર
ડિબેંચર હોલ્ડરોનું વળતર
ઇક્વિટી પરનો વેપાર
શેરદીઠ કમાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે.

કાયમી ધંધાકીય રોકાણો
લાંબાગાળાનાં રોકાણો
ચાલુ મિલકત સ્વરૂપનાં
સ્થિર આવકનાં રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP