સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં કયો કાયદો ઓડિટીંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી ? ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962 ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 ધી કંપનીઝ એક્ટ, 2013 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962 ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 ધી કંપનીઝ એક્ટ, 2013 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડને કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવશે ? બિનરોકડ વ્યવહાર કામગીરીની પ્રવૃત્તિ રોકાણની પ્રવૃત્તિ નાણાંકીય પ્રવૃત્તિ બિનરોકડ વ્યવહાર કામગીરીની પ્રવૃત્તિ રોકાણની પ્રવૃત્તિ નાણાંકીય પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કુલ મિલકત ₹ 18,00,000 દેવાં ₹ 10,00,000 અપેક્ષિત વળતર દર 12.5%, વાર્ષિક સરેરાશ નફો ₹ 1,16,000 હોય ત્યારે મૂડીકૃત નફાના ધોરણે પાઘડી શોધો. ₹ 4,00,000 ₹ 1,16,000 ₹ 1,28,000 ₹ 1,25,000 ₹ 4,00,000 ₹ 1,16,000 ₹ 1,28,000 ₹ 1,25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નિયંત્રણ ગુમાવવાના રોકડ પ્રવાહની અસરોને નિયંત્રણ મેળવવા નીકાળવામાં ___ આવે છે. એક પણ નહીં. આવે પણ ખરીને ન પણ આવે. આવતા નથી. આવે છે. એક પણ નહીં. આવે પણ ખરીને ન પણ આવે. આવતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરની આંતરિક કિંમત = 200 છે. શેરની સંખ્યા 5,000 છે તો ચો. મિલકત શોધો ? આપેલ પૈકી એક પણ નહીં 10,00,000 10,000 1,00,000 આપેલ પૈકી એક પણ નહીં 10,00,000 10,000 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP