ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ભાસ-ઉરૂભંગ
તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
ચંદ બરદાઈ-કાવ્યદર્શ
સોમદેવ-કથાસરિતસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ નર્મદ
ગુજરાત સરકાર
ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેકઝાન્ડર ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

દયાનંદ સરસ્વતી
કવિ દલપતરામ
નર્મદ
મહાકવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP